Category Articles: Gujarati

ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

April 01, 2024
ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને ૨૦ રૂપિયામાં મળશે ભરપેટ ભોજન

ગાંધીનગર: પાટનગર ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-�...Read More

અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ

March 29, 2024
અનંત પ્રસ્થાન પર સ્વામી સ્મરણાનંદ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા ચૂંટણીના મહાપર્વની ભાગદોડ વચ્ચે એક એવા સમાચાર આવ્યા, જેણે મન-મસ્તિષ્કમાં થોડી ક્ષણો માટે એક સ્તબ્ધતા લાવી દીધી. ભારતની આધ્યાત્મિક ચેતનાના પ...Read More

“શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન

March 20, 2024
“શ્રીરામ મંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાળ” ગ્રંથનું વિમોચન

કર્ણાવતીઃ આજ રોજ સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા ‘શ્રીરામમંદિર: સંસ્કૃતિક રાષ્ટ્રીયત્વનો સુવર્ણકાલ’ ગ્રંથનું લોકાર્પણ નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો.ઓ. બેંકના હોલમાં શ્રી શિવાનંદ આશ્રમના અ...Read More

એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન

March 19, 2024
એસ્સાર ફોઉન્ડેશન દ્વારા દ્વારિકા જતા પદયાત્રીઓ માટે દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પનું આયોજન

જામનગર: એસ્સાર ગ્રુપના સેવાકીય ટ્રસ્ટ એસ્સાર ફોઉન્ડેશન દ્વારા કજુરિયા પાટિયા ખાતે " દ્વારિકા પદયાત્રા સેવા કેમ્પ"નું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા દ્વારિકા જઈ રહેલા હજ�...Read More

ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો

March 16, 2024
ગુજરાતમાં 4,94,49,469 મતદારો, 18-19 વર્ષના 11,32,880 મતદારો, 10,322 મતદારો શતાયુ મતદારો

ગાંધીનગરઃગુજરાત રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણીના સંચાલન માટે દરેક જિલ્લામાં પૂરતા પ્રમાણમાં FLC OK  EVM અને VVPAT ઉપલબ્ધ છે. જેમાં 87,042 BU,  71,682 CU  અને 80,308 VVPAT નો સમાવેશ થાય છે. EVM-VVPAT મશીનોનું 1st Randomization માન્ય રા�...Read More

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર

March 16, 2024
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્ર�...Read More

ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી

March 16, 2024
ગુજરાત સરકારે  ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી

ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે. નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્ત...Read More

હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન

March 15, 2024
હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન

ગાંધીનગરઃ રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓ માથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન-જાવન કરે છે. ઉપરાંત નોકરી/�...Read More

ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી

March 15, 2024
ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી ૯૦ દિવસ સુધી  તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત ...Read More

સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જાહેરસભાના આયોજન અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

March 10, 2024
સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જાહેરસભાના આયોજન અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૨૪ ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારનાં...Read More