પાવાગઢ મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી, સદીઓ પછી હવે નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નવનિર્મત શિખર પર માતાજીનો ધ્વજ ફરકશે
June 16, 2022
પાવાગઢ:
અહીંના સુવિખ્યાત મહાકાળીના મંદિરના ગર્ભગૃહ પર દરગાહ હતી. શતાબ્દીઓ પછી માતાજીના ઉપાસક અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી હવે નવનિર્મિત શિખરના સ્વર્ણ ધ્વજદંડ પર ધજા ફરકાવશે. 500 વર્ષ પહેલા મહમૂદ બેગડાએ પાવાગઢના મહાકાળી મંદિરનું શીખર અને ધ્વજા ધ્વસ્ત કરી હતી. હવે સ્વર્ણિમ ધ્વજદંડ પર નરેન્દ્રભાઇ મોદી તેમની ઐતિહાસિક મુલાકાત દરમિયાન હિંદુ શૈલીથી બનેલા મંદિરના શિખરે ધર્મ ધજા ફરકાવશે.
તાજેતર ના લેખો
- નવી નામકરણ નીતિ હેઠળ 591 શેરીઓના નામોને નંબરોથી બદલવામાં આવશે; આ દેશે કર્યો નિર્ણય
- ગુજરાતમાં નિર્મિત આ મીની એસયુવીને કારણે સુઝુકી જાપાનમાં કારની સૌથી મોટી આયાતકાર કંપની બની ગઇ
- મહારાષ્ટ્રમાં ગુજરાતી સમાજના કાર્યક્રમમાં શિંદે જય ગુજરાત બોલ્યા એમાં વિપક્ષને વાંધો પડયો
- બસની દરેક સીટ પર સીટબેલ્ટ, મુસાફરોએ ફરજિયાત પહેરવો પડશે નહીં તો દંડ; આ દેશમાં આવ્યો નવો નિયમ
- વિડિયોમાં જોયેલી કેબલ કારમાં બેસવા વૃદ્ધ યુગલ 300 કિમી મુસાફરી કરી આવી પહોંચ્યુંઃ પછી ખબર પડી કે વિડિયોમાં બધું AIથી હતું
- પાવરબેંક હવાઇ યાત્રા દરમિયાન સામાનના ખાનામાં નહીં પણ સીટ પર રાખવી પડશેઃ આ દેશની એરલાઇન્સ માટે નવો નિયમ
- ગુજરાતમાં આવતા 7 દિવસમાં હળવા થી મધ્યમ વરસાદની શક્યતા : હવામાન વિભાગ