ગાંધીજીની દાંડીકૂચ સફળ હતી કે પછી….? નગેન્દ્ર વિજયે વિડિયોમાં કર્યું છે સુંદર રહસ્યોદ્ધાટન
September 13, 2025
ગાંધીનગરઃ ગુજરાતની આખી પેઢીને વિજ્ઞાન અને અસામાન્ય જ્ઞાન વિશે વાંચતા કરનાર સ્કોપ અને સફારી મેગેઝીન્સના પ્રકાશક તંત્રી નગેન્દ્ર વિજયે તેમની યુટયુબ ચેનલ પર મૂકેલા તાજા વિડિયોમાં એ વાત પર પ્રકાશ ફેંક્યો છે કે ગાંધીજીની દાંડી કૂચ હકીકતમાં તેના લક્ષ્યોની પૂર્તિ કરવાના મામલે નિષ્ફળ રહી હતી. મીઠા પરનો વેરો હટાવવા માટે આ કૂચ કાઢવામાં આવી હતી પરંતુ અંગ્રેજો ઝૂક્યા ન હતા અને મીઠા પરનો વેરો તો છેક ભારતને સ્વતંત્રતા મળી ત્યારે ગાંધીજીના આગ્રહ પર જવાહરલાલ નહેરુએ હટાવ્યો હતો, અને તે પણ એક વિલંબ પછી. આ વિડિયો અહીં બીડયો છે પરંતુ નગેન્દ્રવિજયજીના વધુ વિડિયો તેમની યુટયુબ ચેનલ પર પણ જોઇ શકાશે.
તાજેતર ના લેખો
- ઘરેલુ તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો: ગુજરાત સરકાર
- સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બે મહત્વના ઠરાવો: ‘મુગલીસરા’ હવે ‘શ્રી તાપી પુરા’, મુખ્ય કચેરીનું નામ ‘શ્રી તાપી ભવન’
- સિવિલ હોસ્પિટલમાં નવી સુવિધાનો પ્રારંભ: હવે કોલોનિક પોલીપની ઓપન સર્જરી વગર સારવાર શક્ય
- સેમિકન્ડક્ટર ચીપ બનાવવા માટે જરૂરી સાણંદનો માઇક્રોનનો ક્લિનરૂમ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ
- ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમો બદલાશે, જાણો શું ફેરફાર થશે?
