Articles tagged under: PM Narendra Modi

મોરબીની હોસ્પિટલમાં દર્દીઓ અંગે લલ્લન ટોપના વીડિયોનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા

November 01, 2022
મોરબીની હોસ્પિટલમાં દર્દીઓ અંગે લલ્લન ટોપના વીડિયોનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવ્યા

મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પહેલી નવેમ્બરને મંગળવારે મોરબીમાં ઘટના સ્થળ તથા હોસ્પિટલમાં ઘાયલોના ખબરઅંતર પૂછવા જવાના છે તેથી હોસ્પિટલમાં રાતોરાત બધું બદલવામાં આવી રહ્યું છે એવા ફે...Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “કેમેરા-પ્રેમ” વિશેનો વિપક્ષી દાવો ખોટો સાબિત થયો

November 01, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “કેમેરા-પ્રેમ” વિશેનો વિપક્ષી દાવો ખોટો સાબિત થયો

નવી દિલ્હીઃ ગુજરાતમાં મોરબી પુલની દુર્ઘટનામાં 135 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેમેરા-પ્રેમ ઓછો થતો નથી એવા દાવા સાથે મંગળવાર સવારથી કેટલાક વિપક્ષી રાજકાર...Read More

આદિવાસી સમુદાયના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિના ભારતનો ઇતિહાસ ક્યારેય પૂરો નહીં થાય

November 01, 2022
આદિવાસી સમુદાયના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિના ભારતનો ઇતિહાસ ક્યારેય પૂરો નહીં થાય

-- ગોવિંદ ગુરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ ભારતની પરંપરા અને આદર્શોના પ્રતિનિધિ હતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'માનગઢધામ કી ગૌરવ ગાથા' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વતંત્રતાના ...Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

November 01, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં ઘાયલોના ખબર અંતર પૂછ્યા

મોરબીઃ  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પુલ દુર્ઘટનામાં ઘાયલ લોકોના ખબર પૂછવા મંગળવારે મોરબી આવી પહોંચ્યા હતા. મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે તેમણે ઇજાગ્રસ્ત પાંચ યુવકો તેમજ એક યુવતીના હાલચાલ...Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જાંબુઘોડામાં ૮૯૫ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

November 01, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે જાંબુઘોડામાં ૮૯૫ કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

-- જાંબુઘોડાએ ૧૮૫૭માં નવી ક્રાંતિ સર્જવાનું કામ કર્યું છે -- ગુજરાતમાં શહીદોના નામ સાથે શાળાઓના નામ જોડવાની પ્રથા શરૂ કરવામાં આવી છે જેના કારણે આવનારી નવી પેઢીને તેમની ગૌરવ ગાથાની ખબર પડે ...Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. 2900 કરોડના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

October 31, 2022
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. 2900 કરોડના રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

-- વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ(અસારવા)- હિમ્મતનગર-ઉદયપુર અને લુણીધાર-જેતલસર ગેજ રૂપાંતરિત બ્રોડ ગેજ લાઇનોનું લોકાર્પણ -- વડાપ્રધાને અમદાવાદ (અસારવા) -ઉદયપુર એક્સપ્રેસ અને લુ...Read More

ગુજરાતમાં લાભ પાંચમે એક જ દિવસમાં ૧૩ હજારથી વધુ યુવાઓને મળ્યા રોજગાર અવસરો

October 29, 2022
ગુજરાતમાં લાભ પાંચમે એક જ દિવસમાં ૧૩ હજારથી વધુ યુવાઓને મળ્યા રોજગાર અવસરો

--  પંચાયત સેવાના ૧૨ સંવર્ગમાં નવનિયુકત પ૭૦૦ યુવા ઉમેદવારોને નિમણૂક પત્રો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત થયા --  પોલીસ દળમાં નિમણુંક માટે પસંદ થયેલા કુલ ૮૪પ૩ લોકરક્ષક પી.એસ.આ...Read More

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

October 29, 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

-- વડાપ્રધાન ૩૧મી ઑકટોબર સરદાર પટેલ જયંતીએ કેવડિયા ખાતે સરદાર સાહેબને આદરાંજલી આપી એકતા પરેડમાં સહભાગી થશે -- વડોદરા,થરાદ અને જાંબુઘોડા ખાતે વિવિધ વિકાસકામોના ખાતમુર્હુત-લોકાર્પણ કરાશે ગ...Read More

વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે ‘આરંભ 2022’ માં ઓફિસર તાલીમાર્થીઓને સંબોધન કરશે

October 29, 2022
વડાપ્રધાન 31 ઓક્ટોબરે કેવડિયા ખાતે ‘આરંભ 2022’ માં ઓફિસર તાલીમાર્થીઓને સંબોધન કરશે

-- આરંભ 2022માં રોયલ ભૂટાન સિવિલ સર્વિસિસ સહિત ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસના કુલ 455 સિવિલ સર્વન્ટ્સ હિસ્સો લેશે -- આરંભ 2022નું આ વર્ષનું થીમ છે: ‘અમૃતકાળમાં સુશાસન: ડિજિટલ ટેક્નોલોજીસ, ફાઉન્ડેશન ટુ ...Read More

આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે

October 29, 2022
આદિવાસી બાળકોનું મ્યુઝિકલ બેન્ડ 31મી ઓક્ટોબરે કેવડિયામાં પ્રધાનમંત્રીની સામે પરફોર્મ કરશે

-- જે બાળકો એક સમયે અંબાજી મંદિરમાં ભીખ માગતા હતા તેઓ હવે પીએમના પ્રોત્સાહન બાદ કેવડિયામાં પરફોર્મ કરશે -- અગાઉ પણ 30મી સપ્ટેમ્બરે પીએમની અંબાજી મુલાકાત વખતે બેન્ડે પરફોર્મ કર્યું હતું ગાં...Read More