Category Articles: Gujarati

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર

March 16, 2024
સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ. ૩૪૮ કરોડની યોજના મંજૂર

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના ૩૮ ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્ર�...Read More

ગુજરાત સરકારે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી

March 16, 2024
ગુજરાત સરકારે  ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી

ગાંધીનગરઃ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલને વધુ વેગવાન બનાવવા ગુજરાત સરકારે આજે ‘ગુજરાત ખરીદ નીતિ-૨૦૨૪’ જાહેર કરી છે. નવી પોલિસી રાજ્યના તમામ સરકારી વિભાગો, HODs, જિલ્લા કચેરીઓ, સત્ત...Read More

હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન

March 15, 2024
હોળી-ધૂળેટી તહેવારમાં એસટી બસની હજારો વધારાની ટ્રીપ સંચાલિત કરવનું આયોજન

ગાંધીનગરઃ રાજ્યના પંચમહાલ, દાહોદ, ઝાલોદ, ગોધરા, સંતરામપુર, છોટાઉદેપુર વગેરે જિલ્લાઓ માથી મજૂર વર્ગ નાગરિકો રાજ્યના અન્ય જીલ્લાઓ ખાતે નોકરી/વ્યવસાય/મજૂરી અર્થે આવન-જાવન કરે છે. ઉપરાંત નોકરી/�...Read More

ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી ૯૦ દિવસ સુધી તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી

March 15, 2024
ગુજરાતમાં તા. ૧૮મી માર્ચથી ૯૦ દિવસ સુધી  તુવેર, ચણા, રાયડાની ટેકાના ભાવે ખરીદી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત ...Read More

સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જાહેરસભાના આયોજન અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

March 10, 2024
સાબરમતી ગાંધી આશ્રમ ખાતે જાહેરસભાના આયોજન અનુસંધાને વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ

અમદાવાદ: અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૨૪ ના રોજ સાબરમતી ગાંધી આશ્રમ ખાતે એક જાહેરસભાના કાર્યક્રમનું આયોજન થનાર હોઈ, જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારનાં...Read More

મહાત્મા મંદીર જાણે બનશે સંસદઃ ૯મી માર્ચે “યુવા સાંસદ – ૨૦૨૪” યોજાશે

March 08, 2024
મહાત્મા મંદીર જાણે બનશે સંસદઃ  ૯મી માર્ચે “યુવા સાંસદ – ૨૦૨૪” યોજાશે

ગાંધીનગર :  રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા  આવતી કાલે તા.૦૯મી માર્ચ ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૯.૦૦ કલાકે મહ�...Read More

૯ માર્ચે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આરંભ 15 લાખ કન્યાઓના ખાતામાં જમા થશે રકમ, જાણો વિગતો

March 08, 2024
૯ માર્ચે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો આરંભ 15 લાખ કન્યાઓના ખાતામાં જમા થશે રકમ, જાણો વિગતો

અમદાવાદ:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 9 માર્ચે અંદાજિત ₹1500 કરોડની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાઓનો પ્રારંભ અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઇસ્કૂલથી કરશે. નમો લક્ષ...Read More

સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર

March 08, 2024
સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર

રાજ્યમાં સબ-ઈન્સ્પેકટરના વિવિધ સંવર્ગોની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં કરાયા ફેરફાર ****** ત્રણ તબ્બક્કાની જગ્યાએ હવેથી માત્ર બે તબક્કામાં જ લેવાશે ભરતી પરીક્ષા; શારીરિક કસોટીમાં પાસ થયેલા...Read More

તારીખ 8 માર્ચે સવારે ચાર વાગ્યાથી મહાશિવરાત્રીના પર્વ પર સતત 42 કલાક ખુલ્લું રહેશે સોમનાથ મંદિર

March 06, 2024

સોમનાથ: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર 42 કલાક સતત ધર્મોત્સવ ઉજવવામાં આવશે. શિવરાત્રી પર્વ પર વર્ષના સૌથી વધુ ભક્તો સોમનાથ મંદિરમાં નોંધા�...Read More

રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં શુભારંભ

March 06, 2024
રાજ્યની સૌથી મોટી સરકારી સ્કીન બેંકનો સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં શુભારંભ

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા હતા.  જેમાં રોટરી કલ્બ કાંકરીયાન...Read More